સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ તબાહી ફેલાવી રહ્યો છે. બોલિવૂડથી માંડીને ટીવી ઇન્ડસ્ટ્રી સુધીના ઘણા લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સાઉથ સિનેમાની અભિનેત્રી ઐશ્વર્યા અર્જુનને પણ કોરોના થયો છે. અભિનેત્રીએ ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
ઐશ્વર્યા અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખી છે. તેણે પોસ્ટમાં લખ્યું- તાજેતરમાં મને કોવિડ -19 ચેપ લાગ્યો છે. એક વ્યાવસાયિક તબીબી ટીમ દ્વારા માર્ગદર્શિત બધી જરૂરી સાવચેતીઓ સાથે હું ઘરે જ ક્વોરેન્ટાઇન છું. છેલા કેટલા દિવસમાં જે પણ મારા સંપર્કમાં અવાય છે, કૃપા કરીને તમારી સંભાળ રાખો. દરેક વ્યક્તિ સલામત હોવું જોઈએ અને કૃપા કરીને માસ્ક પહેરો. હું જલ્દીથી મારા સારા સ્વાસ્થ્ય વિશે માહિતી આપીશ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments