તિરુવનંતપુરમ-
કેરળના આરોગ્ય પ્રધાને કોઝીકોડ વિમાની દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં મદદ કરનારા સ્થાનિક લોકોને કવોરન્ટાઈન થવા જણાવ્યું છે.
આરોગ્યપ્રધાન કે.કે.શૈલજાએ તમામ મુશ્કેલીઓનો સામનો કરી મુસાફરો બચાવવા મદદ કરનારા સ્થાનિક લોકોને સાવચેતીના પગલાં તરીકે કવોરન્ટાઈન થવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઈસાંજની દુર્ઘટના બાદ સ્થાનિક એરપોર્ટ સતાવાળાઓ અને પોલીસ સાથે આજુબાજુ રહેતા લોકો મદદે ધસી ગયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments