નવી દિલ્હી
સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીંગેશનના વડાની જાહેરાત કરી દેવામાં આવી છે .સીબીઆઇના નવા ડાયરેકટક તરીકે આઇપીએસ અધિકારી સુબોધ જયસ્વાલની નિમણુંક કરવામાં આવી છે. તેમનો કાર્યકાલ બે વર્શ સુધીનો રહેશે.સીબીઆઇની નિમણૂંકની અટકળોનો અંત આવી ગયો છે આઇપીએસ સુબોધ કુમાર જયસ્વાલ નવા ડાયરેકટર બન્યાં છે.આઇપીએસ સુબોધ કુમાર 1985ના આઇપીએસ બેંચના અધિકારી છે.
તે પહેલા મહારાષ્ટ્રના પોલીસ મહા નિર્દેશક રહ્યા હતા.તેમની કામ કરવાની એક આગવી શૈલી છે તેેમના અનુઊવ અને તેમની સર્વિસ બુક સારી હોવાથી તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. સીબીઆઇના ડાયરેકટર બનતાં પહેલા તે કેન્દ્રીય ઐાધોગિક સુરક્ષા બળના મહાનિર્દેશક હતાં.ઉલ્લેકનીય છે કે વડા પ્રધાન મોદીના ખાસ રાકેશ આસ્થાના આ પદ પરથી પહેલા જ બહાર થઇ ગયાં હતા .તેમનો વિવાદ થયો હોવાથી તેઓ સીબીઆઇ રેસમાંથી બહાર થઇ ગયાં હતાં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments