અમદાવાદ-
હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર,મોડાસા તાલુકામાં વવાજોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે કમોસમી વરસાદને કારણે મગફળી, મકાઇ, સહિતના અનેક ખરીફ પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું હતું.
હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જ્યારે અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર,મેઘરાજ,મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં વરસાદ પડતાં મગફડી,મકાઇ સહિતના અનેક ખરીફ પાકોને વ્યાપક નુકશાન થયું હતું. જેના પગલે ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક ભીંજાઇ જતાં પાક ઘાસચારમાં પણ કામ ન લાગે તેવો રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments