જમ્મુ કશ્મિર-
LoC પર ચીન સાથેનો તણાવ ઓછો નથી થયો ત્યાં LOC પર પાકિસ્તાની સેના દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં સેનાના એક જુનિયર ઓફિસર શહીદ થયા છે.
મળેલી માહિતી મુજબ પાકિસ્તાની આર્મીએ બુધવારે રાજૌરી જિલ્લાના તારકુંડી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન મોર્ટાર છોડવામાં આવ્યા હતા અને નાના હથિયારોથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સીઝફાયરના ઉલ્લંઘનમાં ભારતીય સેનાના જેસીઓ શહીદ થઈ ગયા છે. શહીદ જેસીઓની તહેનાતી એલઓસીની ફોરવર્ડ પોસ્ટ પર કરવામાં આવી હતી. સવારે થયેલી આ ગોળીબારીમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓની સારવાર ચાલી રહી હતી. પણ આ દરમિયાન જ તેઓનું મોત થયું. બાંદીપોરાના ગુરેઝમાં સીઝફાયરના ઉલ્લંઘનને કારણે બાગતૂર ગુરેઝ ગામમાં એક ઘર નષ્ટ થઈ ગયું છે. જ્યારે 3 ઘરોને નુકસાન પહોંચ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments