શ્રીનગર-
ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નસીરુદ્દીન લોન સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. લોન આ વર્ષની શરૂઆતમાં સીઆરપીએફના છ જવાનોની હત્યામાં સામેલ હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અથડામણ હંદવાડાના ગનિપોરા ક્રાલગુંડ વિસ્તારમાં થઇ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક નસીરુદ્દીન લોન હતો, જે સોપોરમાં 18 એપ્રિલના રોજ સીઆરપીએફના ત્રણ જવાનોની હત્યામાં સામેલ હતો અને 4 મેના રોજ હંદવાડામાં સીઆરપીએફના વધુ 4 જવાનોની હત્યામાં સામેલ હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments