દિલ્હી-
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની સીમમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓએ સલામતી દળો પર ગોળીબાર કર્યો હતો જ્યારે તેઓ હાઇવે પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, આતંકીઓ નજીકના વિસ્તારથી અહીં પહોંચ્યા હોવાનું જણાયું હતું. આતંકવાદીઓને શોધવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને નાકાબંધી કરવામાં આવી છે .
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments