જામનગર-
સત્ય સાઈ સ્કૂલ ખાતે ચાલી રહેલા પાંચ દિવસીય NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે ગ્રૂપ કમાન્ડર કર્નલ કે. એસ. માથુર NCC ગ્રૂપ હેડક્વાર્ટર જામનગર દ્વારા ખાસ ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. તેમજ કેડેટ્સ દ્વારા પાયલોટિંગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રૂપ કમાન્ડરે અને તેઓની સિદ્ધિ અને મહેનત બદલ બિરદાવ્યા હતા. આ કેમ્પમાં પૂર્વે કમાન્ડર એસ.એસ.ત્યાગી અને સત્ય સાઈ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસીય NCC કેમ્પમાં કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાંથી 13 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવશે અને આ 13 વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે પ્રેક્ટિસ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ દિલ્હીમાં યોજાનાર પરેડમાં NCC કેમ્પના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments