જામનગર-
જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર આવી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જયંતી રવિએ કોવિડ-19ની સ્થિતિ અંગે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો માગી હતી. જામનગર બાદ સાંજે રાજકોટ પહોંચશે અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરે તેવી શક્યતા છે. રાજકોટમાં પણ મનપા કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના કેસની સંખ્યા 414 થઇ ગઇ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments