જુનાગઢ:
જૂનાગઢ મહાનગર પાલિકાના મેયરની પત્ની કોરોના સંક્રમિત થતા તેમને રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. મહાનગર પાલિકાના મૈયર ધીરુભાઈ ગોહિલ ની ધર્મપત્નીને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોનાના દર્દીમાં વધારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments