જુનાગઢ: 

જૂનાગઢ મહાનગર પાલિકાના મેયરની પત્ની કોરોના સંક્રમિત થતા તેમને રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. મહાનગર પાલિકાના મૈયર ધીરુભાઈ ગોહિલ ની ધર્મપત્નીને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોનાના દર્દીમાં વધારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.