ખંભાત તાલુકો મહી સિંચાઈ કડાણા વિભાગમાં આવે છે. હાલ કડાણા ડેમ ખાતે રીપેરિંગ કામ ચાલતું હોવાથી કડાણા ડેમનું પાણી મળી શકતું નથી. આ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા નર્મદામાંથી પાણી આપવામાં આવે છે, પરંતુ તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચી શકતું નથી. ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર અને ધારદાર રજૂઆત કરવામાં આવી છે. મયુર રાવલે ખેડૂતની પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજૂઆત કરી હતી. સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, ખંભાત તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં ન મુકાય તે માટે યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments