પોરબંદર-
પોરબંદરમાં વરસાદના કારણે અને ઉપરવાસમાં ડેમના પાટીયા ખોલવામાં આવતા ઘેડ પંથકના અનેક ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે જમીન ધોવાણ અને પાકને નુકસાન થયું છે. ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા લોકસભામાં ઘેડપંથકનો મુદ્દો ઉઠાવાયો છે. ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કારણે ખેડૂતોને થતાં નુકસાન અને ખેડૂતોની વ્યથા અંગે રમેશ ધડુકે રજૂઆત કરી ખાસ પેકેજની માંગ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments