લોકસત્તા ઇનપેક્ટ,

લોકસત્તાના સિનીયર તથા જુજારુ પત્રકારની સ્ટોરીને કારણે Pi સહિત ૬ પોલીસ કર્મીઓ વિરધ્ધ હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. લોકસત્તાના સીનીયર રીર્પોટર નિરજ પટેલ દ્વારા આ ઘટનાને લોકો સમક્ષ લાવી ઉજાગર કરવામાં આવી હતી. અને આખરે આ મામલો બહાર આવતા દોષીતો સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. ત્યારે લોકસત્તા દ્વારા ફરી એક સામાજીક જવાબદારી નિભાવી છે