મહીસાગર-
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ કોરોનાના કેસમાં દિવસેને દિવસેને વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું છે. કોરોનાના વધતા કેસને લઈ જિલ્લાના સંતરામપુરમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જિલ્લાના સંતરામપુરમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઓક્સિજન સહિત તમામ વ્યવસ્થા સાથેની સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેથી જો કોરોનાના કેસ હજુ પણ વધે તો કોરોના દર્દીને સારી સારવાર આપી શકાય અને દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે જઈ શકે. દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments