શ્રીનગર-
કાશ્મીરમાં સોમવારે સાંજે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયા એજન્સીઓને જણાવ્યું હતું. બુધવારે રાત્રે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. શુક્રવારે ગિલાનીના મોત પણ સ્થિતિ શાંતિપૂર્ણ રહેતા વોઇસ કોલિંગ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચાલું રાખવામાં આવ્યો હતો. સોમવાર સાંજે કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. બુધવારે અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ બંધ કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments