દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. આજે રાહુલ ગાંધીએ ખાનગીકરણના મુદ્દે સરકારને ઘેરી હતી.તેમણે કહ્યું હતુ કે, ઓછામાં ઓછુ શાસન અને વધારેમાં વધારે ખાનગીકરણ કરવુ તે આ સરકારની નીતિ છે.
તેમણે દાવો કર્યો હતો કે, કોરોનાનુ તો બહાનુ છે, હકીકતમાં કોરોનાના નામે આ સરકાર સરકારી ઓફિસોમાંથી કાયમી કર્મચારીઓની બાદબાકી કરવા માંગે છે, યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવા માંગે છે અને પોતાના મિત્રોને આગળ વધારવા માંગે છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, કોરોનાના નામે આ સરકાર નવી નોકરીઓ પર રોક લગાવી રહી છે.આ દેશમાંથી વિકાસ ગાયબ છે અને સાથે સાથે પાંચ ટ્રિલયન ડોલરની ઈકોનોમી બનાવવાની વાતો પણ ગાયબ થઈ ગઈ છે.સામાન્ય માણસની આવક, દેશની સુરક્ષા પણ ગાયબ છે અને સવાલ પૂછીએ તો સરકારનો જવાબ પણ ગાયબ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments