ભરૂચ, ભરૂચ લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી બીજેપી ના સિનિયર સાંસદ સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થયા બાદ ૫ દિવસથી તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. બીજેપી ના છેલ્લી ૬ ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ સાંસદ મનસુખ વસાવા હવે કોરોના મહામારીમાં સપડાયા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાને ૫ દિવસ પહેલા સામાન્ય તાવ સાથે શરીરમાં નબળાઈ જણાઈ હતી. તેઓએ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ૐઇઝ્ર્ ટેસ્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન જાેવા મળ્યું હતું.
આખાબોલા સાંસદ હોમ કવોરંટાઇન રહીને જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, જાેકે બુધવારે તેઓની તબિયતમાં કોઈ સુધારો જાેવા નહીં મળતા તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયતને લઈ ભરૂચ-નર્મદા જિલ્લા ભાજપ સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments