જયપુર-
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ઉદ્યોગપતિઓ પર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ રાજધાની જયપુરમાં મંગળવારે સવારે રાજીવ અરોડાના નજીકના ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યો હતો. એટલે એવું કહી શકાય કે, કોંગ્રેસ સાથે જોડાયેલાઓ સામે કાર્યવાહી થઇ રહી છે. જયપુર, કોટા, દિલ્હી અને મુંબઇમાં દરોડા ચાલુ છે.જયપુરમાં 20 સ્થળો પર, કોટામાં 6, દિલ્હીમાં 8 અને મુંબઇમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના દરોડામાં બેનામી સંપતિઓ સામે આવી શકે છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે સ્થાનિક પોલીસના બદલે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સહારો લીધો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments