અમદાવાદ-
ગુજરાતના 4 મહાનગરો માટે રાત્રી કર્ફ્યુને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે છે. ચાર મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રીના 11થી સવારે 6 સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે હવે આ કર્ફ્યું યથાવત કરતા 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુંનો અમલ કરવાનો રહેશે.
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તારીખ 27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 ફેબ્રુઆરીથી તા. 28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયું હતું જ્યારે હવે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત કરતા 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments