સુરત,તા.૩૧
સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. મનપા કમિશ્નર શહેરના અલગ અલગ સ્થળો પર જઇ કલસ્ટર વિસ્તારમાં લોકોને કોરોના વિશે માહિતી આપી કંઇ રીતે તેની સામે લડી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપી રહ્ના છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે.
સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે. શુક્રવારે સુરત શહેરમાં ૨૧૯ અને જીલ્લામાં ૬૫ મળી કુલ ૨૮૪ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૩,૬૬૩ કેસો નોધાયા છે. શુક્રવારે શહેરમાં સાત અને જિલ્લામાં ૪ એમ કુલ ૧૧ ના મોત થયા હતા. કુલ મોતનો આંકડો ૫૯૭ થયો હતો. પહેલી ઓગસ્ટથી હીરા ઉદ્યોગ માટે નવી ગાઈડ લાઈન પ્રમાણે પાલિકા દ્વારા બે કલાકનો વધારો કર્યો છે જેના કારણે બજારમાં ચહલપહલની સંભાવના છે. હાલ તો સુરતવાસીઓ ચિંતામાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments