લંડન-
વિશ્વ આરોગ્ય સંસ્થા ખાતેના ચીફ સાયન્ટીસ્યે જણાવ્યું છે કે સંરક્ષણાત્મક 'હર્ડ ઈમ્યુનીટી' અસર સર્જાય તે માટે 50% થી 60% લોકો કોરોના વાયરસ સામે ઈમ્યુન હોવા જરૂરી છે. હર્ડ ઈમ્યુનીટી સામાન્ય રીતે વેકસીનેશન દ્વારા હાંસલ કરવામાં આવે છે. અને મોટાભાગના લોકો બીમારી સામે સુરક્ષિત રહે છે અને આ કારણે બીમારીનું સંક્રમણ અટકે છે.
એક સોશ્યલ મીડીયા ઈવેન્ટમાં બોલતા ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે કોવિડ 19થી ખરાબ રીતે પ્રભાવિત થયેલા દેશોનો અભ્યાસ દર્શાવે છે કે પાંચથી દશ ટકા લોકોમાં એન્ટીબોડી છે. જો કે કેટલાક દેશોમાં એ 20% જેટલી છે. તેમણે જણાવ્યું હતું કે જુદા જુદા દેશોમાં ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો એન્ટીબોડી વિકસાવશે અને એ લોકો કેટલોક સમય ઈમ્યુન રહેશે તેવી આશા રાખી શકાય. અન્ય કેટલાક તજજ્ઞોનાં માનવા મુજબ હર્ડ ઈમ્યુનટી ઈફેકટ એ પહેલાં 70 થી 80% લોકો સંક્રમીત થવા જરૂરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments