દિલ્હી-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ વેકસીનના ડોઝ મળ્યા નહી હોવાથી કાલથી 18થી44 વર્ષના લોકોના વેકસીનેશન કાર્યક્રમ ચાલુ થઈ શકશે નહી તેવું જણાવી તે લોકોને વેકસીનેશન સેન્ટર પર લાઈન નહી લગાવવા અપીલ કરી છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી માટે પરમ દિવસે વેકસીન આવી જશે તેવી આશા છે. 3 લાખ કોવિશિલ્ડનો જથ્થો આવી રહ્યો છે અને આગામી 3 માસ સુધી વેકસીન આપવામાં આવશે જેનો પુરો ખર્ચ સરકાર ઉઠાવશે અને દિલ્હીના લોકોને વેકસીન ફ્રીમાં મળશે. કેજરીવાલ જો કે 18થી44 વર્ષની વયજૂથના લોકોને રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરી હતી. આ અગાઉ આજે દિલ્હીમાં ઉપરાજયપાલ દ્વારા રાજયમાં વેકસીનેશન અંગેની ફાઈલ સાથે રાજયના મુખ્ય સચિવને હાજર થવા જણાવ્યું હતું પણ તેમાં કોઈ જાહેરાત કરે તે પૂર્વે કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments