દિલ્હી-
માલદીવની સરકારે જાહેરાત કરી છે કે કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી ગયા હોવાથી 13મેથી તે ભારતમાંથી તથા દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી આવવા માગતા પર્યટકોને વિઝા આપવાનું હાલપૂરતું બંધ કરે છે. એક ટ્વિટર પોસ્ટમાં માલદીવના ઈમિગ્રેશન વિભાગે કહ્યું છે કે દક્ષિણ એશિયાના દેશોમાંથી આવતા પર્યટકો તથા અન્ય તમામ કેટેગરીઓનાં વિઝાધારકો માટે કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકે છે. આ પ્રતિબંધ 13 મે, 2021થી લાગુ થશે. છેલ્લા 14 દિવસોમાં દક્ષિણ એશિયાના દેશોમાં થઈને આવનાર તમામ પર્યટકોને પણ આ પ્રતિબંધ લાગુ થશે, એમ પણ માલદીવના વિભાગે નિવેદનમાં જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments