ટોક્યો
ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિએ સોમવારે કહ્યું હતું કે વિદેશી સ્વયંસેવકોને (સ્વૈચ્છિક) આ રમતોમાં આવવા દેવામાં આવશે નહીં. આ ઘોષણાના બે દિવસ પહેલા આયોજકોએ આંતરરાષ્ટ્રીય ચાહકોને જાપાનની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. આ બંને ર્નિણયોનો હેતુ કોવિડ-૧૯ રોગચાળો ફેલાવો અટકાવવાનો છે. જોકે આયોજકોએ કહ્યું હતું કે ખાસ કુશળતાવાળા મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જાપાનની મુલાકાત માટે મંજૂરી આપી શકાય છે. આયોજન સમિતિના ચીફ એક્ઝિક્યુટિવ તોશીરો મુટોએ કહ્યું કે હું આ માટે માફી માંગુ છું, પરંતુ અમારી પાસે આ ર્નિણય લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આયોજકોએ આશરે ૮૦,૦૦૦ અવેતન સ્વયંસેવકોનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ વિદેશી ચાહકોની ગેરહાજરીમાં કેટલા સ્વયંસેવકોની જરૂર છે તે વિશે કંઈ સ્પષ્ટ નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments