દિલ્હી-
રાજ્યમાં ચા રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ચાની ચૂસ્કી લેતા ગુજરાતીઓનાં ખિસ્સાનું ભારણ હવે ચાનાં કારણે વઘશે. જી હા, ચા ના ભાવમાં 20 ટકાનો વધારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ચા ની ચુસ્કી હવે લોકોને મોંઘી પડશે.
ગુજરાતીઓની ખિસ્સા પરનાં આ ભાર માટે આસામ અને પૂર્વોત્તર ભારતમાં આવેલું વિનાશક પૂર કારણ ભૂત હોવાની વિગતો સામે આવી રહી છે. આસામમાં વિનાશક પૂરને પગલે ચા નાં ભાવમાં વધારો થયો હોવાનું જાણવામાં આવે છે.
ચા નાં ભાવમાં 20 ટકા જેટલો માતબર વધારો થતા, ચા ના એક કપના ભાવમાં 2 થી 3 રૂપિયા વધી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. આમ તો લોકડાઉન બાદ આસામમાં ચાના બગીચાઓને પણ બંધની અસર અને ભારે આર્થિક આસર થઇ હોવાની વિગતો વિદિત છે. ઉલ્લેખનીય છે કે આવા કારણો સાથે આ વર્ષે ચા નાં ઉત્પાદનમાં 20 કરોડ કિલોનો ઘટાડો થયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments