મુસ્લિમ બિરાદરોએ ઈદ-એ મિલાદ નિમિત્તે શહેરમાં ઠેરઠેર જુલુસ કાઢી ધાર્મિક માહોલ રચી દીધો હતો. શહેરની તમામ મસ્જીદોને રોશનીથી શણગારાઈ હતી તથા મુસ્લિમ ધર્મના આબાલ વૃદ્ધોએ ઈદ-એ મિલાદ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પાક પરવરદિગારની ખિદમતમાં નમાજ અદા કરી હતી.