અમરેલી-
અમરેલીમાં આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લામાં કોરોના પરીક્ષણની લેબ ફાળવવાની માંગ સાથે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા હતા. પરંતુ ધરણા માટે પોલીસે મંજૂરી આપેલી ન હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તકે પરેશ ધાનાણીએ સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા..
અમદાવાદ, સુરત પછી હવે ગામડાઓ સુધી કોરોના પહોંચ્યો છે. છેવાડાના જિલ્લાઓ માં પણ કોરોના ના કેસો વધી રહ્યા છે. જે અમરેલી જીલ્લો ગ્રીન ઝોન કહેવાતો હતો તે જિલ્લામાં આજે કોરોનાએ આંતક મચાવ્યો છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમરેલીમાં કોરોનાની લેબ શરૂ કરવા માંગ કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments