વડોદરા : વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા આખરે કોરોનાના વધતા વ્યાપને લઈને પાલિકા તંત્ર દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે.જેમાં હાલમાં કોરોના વાયરસના વધતાં જતા સંક્રમણને ધ્યાને રાખી વડોદરા મહાનગર પાલિકા સંચાલિત તમામ બાગ-બગીચા અને સયાજીબાગ ઝૂ બંધ કરવામાં આવેલ છે. પાલિકા તંત્ર દ્વારા જ્યાં સુંદયહી કોરોણાની સ્થિતિ સામાન્ય થાય નહિ ત્યાં સુધી શહેરમાં આવેલ તમામ બાગ બગીચાઓ અને ઝૂ બંધ રાખવામાં આવશે. આ ર્નિણયને લઈને શહેરના બાગ બગીચાઓમાં જતા મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સ મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે. જેઓને માટે જાએ તો જાએ કહા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. જાે કે પાલિકાની દબાણ અને પાર્કસ એન્ડ ગાર્ડન શાખાનો બેવડો હવાલો સાંભળતા ડો.મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ગત વર્ષના માર્ચ માસની માફક આ વર્ષે પણ માર્ચ માસમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા પાલિકા હસ્તકના કમાટીબાગ -સયાજીબાગ સહિતના તમામ ૧૧૭ બાગબગીચાઓ અને પ્રાણી સંગ્રહાલય -ઝુને અન્ય જાહેરાત કરવામાં આવે નહીં ત્યાં સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments