ખેડા-

સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં કોવિડ-19ની અસરોને ધ્યાને લેતાં ખેડા જિલ્‍લામાં આ કોરોના મહામારીને કાબુમાં રાખી શકાય તે હેતુથી જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્‍લા કલેકટર કચેરીના સ્‍ટાફને કોવિડ-19ની જાગૃતિ અંગે શપથ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ ખેડા જિલ્‍લામાં વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોવિડ-19ની જાગૃતિ અંગેના શપથ લેવાયા હતા. ગુજરાત રાજયમાં કોવિડ-19ની અસરોને ધ્યાને લેતાં ખેડા જિલ્‍લામાં આ કોરોના મહામારીને કાબુમાં રાખી શકાય તે હેતુથી જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્‍લા કલેક્ટર કચેરીના સ્‍ટાફને કોવિડ-19ની જાગૃતિ અંગે શપથ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.