દિલ્હી-
પાકિસ્તાન વાયુ સેનાનું એક વિમાન એક નિયમિત પ્રશિક્ષણ મિશન દરમ્યાન પિન્ડીગબ, અટોક નજીક દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. પાકિસ્તાની સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા દુર્ઘટના સર્જાવા અંગેનું કારણ જાણવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની સેના અને સૈનિક હથિયારના વિસ્તારની વાત કરવામાં આવે છે પરંતુ હજુ તેમના આધારભૂત સંસાધન સારી હાલતમાં ન હોવાનું માલુમ પડી રહ્યું છે. આ પહેલા માર્ચમાં પણ એક સૈનિક વિમાન ક્રેશ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments