કરાચી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના પ્રમુખ એહસાન મણિએ પીએસએલ (પાકિસ્તાન સુપર લીગ) ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે કે તેમનું બોર્ડ આ વર્ષે એશિયા કપ ટી-૨૦ ટૂર્નામેન્ટ યોજવાના પક્ષમાં નથી. પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે મણીએ ગુરુવારે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પાકિસ્તાન સુપર લીગ ફ્રેન્ચાઇઝી માલિકોને કહ્યું હતું કે પીએસએલની છઠ્ઠી સીઝનની બાકીની મેચ જૂનમાં પૂર્ણ થશે. મણિએ સ્પષ્ટ કર્યું હતું કે આ વર્ષે ટૂર્નામેન્ટ યોજાય તેવી સંભાવના નથી." ભાગ લેનાર ટીમો દ્વારા અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે તેને ૨૦૨૩ પર મુલતવી રાખવામાં આવશે. '
પીસીબીના અધ્યક્ષે ફ્રેન્ચાઇઝી માલિકોને કહ્યું કે એશિયા કપ માટેની નવી તારીખોનો ર્નિણય એશિયન ક્રિકેટ કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં ખેલાડીઓ અને અધિકારીઓમાં કોવિડ-૧૯ નો મામલો સામે આવ્યા બાદ પીએસએલ દરમિયાન તે મુલતવી રાખવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments