ગીર સોમનાથ:
ગુજરાતમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં મંગળવારે જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શાનાર્થે મોટી સંખ્યમાં દર્શનાર્થીઓ મંદિરે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામા દર્શનાર્થી ઉમટી પડ્યા હતા તેમજ થોડા અંશે અવ્યવસ્થા પણ ઉભી થઈ હતી. તેથી ત્યારે આગામી દિવસોમાં કોઈ અવ્યવ્સથા ન ઉભી થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ શ્રધ્ધાળુઓને સોમનાથમાં દર્શન કરવા માટે સોમનાથની વેબસાઈટ www.somnath.org પરથી રજીસ્ટ્રેશન કરીને ટાઈમ સ્લોટ બુક કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. સાથે જ સોમનાથમાં દર્શનાર્થે આવીને જે ઓનલાઈન બુક ન કરી શકે તેને સોમનાથ બહારના પથિક આશ્રમ ખાતે કાઉન્ટર બનાવી અને તેઓના અરાઈવલ પાસ કાઢી આપવામાં આવશે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments