ગીરસોમનાથ-
જિલ્લાના 6 તાલુકાઓ વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને ગીરગઢડા વિસ્તારમાં પ્રતિવર્ષ કરતાં આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. દર વર્ષે 80થી 90 હેક્ટર આસપાસના વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હતું. જેના બદલે આ વર્ષે 1,02,839 હેક્ટર 1.2.839 વિસ્તારમાં વાવેતર કરાયું છે. આ સાથે જ સમયાંતરે વરસાદ આવશે, તો ગત વર્ષની નુકસાની ભરપાય થવાનું ખેડૂતો માની રહ્યા છે.
જિલ્લામાં દરવર્ષે એક લાખ હેક્ટર આસપાસ મગફળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે 1.5.839 હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ વિસ્તારની જમીનની સાનુકુળતાના કારણે મગફળી સારી થાય છે. જિલ્લામાં મગફળીની સાથે સાથે કપાસ, સોયાબીન અને શાકભાજીનું પણ વાવેતર કરાયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments