સુરત-
સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે જ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments