વડોદરા-
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરીના પહેલા મહિનામાં પદવીદાન સમારંભ યોજાતો હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે હજુ સુધી પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો નથી. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. દર વર્ષે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પદવીદાન સમારંભમાં આપવામાં આવતા હોય છે અને દેશના મહાનુભાવોને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવતું હોય છે. આગામી માર્ચ મહિનામાં પદવીદાન સમારંભ યોજાશે તેવું સિન્ડિકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું.
એમએસ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું કે, આ વર્ષે પદવીદાન સમારંભ માર્ચ મહિનામાં યોજવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીફ ગેસ્ટ તરીકે ઓનલાઇન આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા માટે ખુશીની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વડોદરા પધારશે. 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત હાસિલ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments