અમદાવાદ-
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવ્યા છે. આ ખાના-ખરાબી બદલ રાય સરકાર દ્રારા ઘરવખરી સહાય, કેશડોલ, કાચા -મકાન, પાકા મકાન તૂટવા, બાગાયતી પાક અને ખેતીના પાકને નુકશાની ને લઈને સર્વેની કામગીરી આજથી શ કરવામાં આવનાર છે.આ માટે રાયના મહેસૂલી અધિકારીઓ પંચાયત અધિકારીઓ અને બાગાયત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૧૬ હજારથી વધુ મકાનો ૫૫ હજારથી વધુ વૃક્ષો ૭૦ હજારથી વધુ વીજ થાંભલાઓ ૨૦૦થી વધુ ટ્રાન્સફોર્મર સબ સ્ટેશન ૬૫૦૦થી વધુ ગામોમાં અંધારપટ ૨૨૦૦થી વધુ ગામોમાં અંધારપટ ફેલાયો છે આ માટે યુદ્ધના ધોરણે કામગીરી રાય સરકાર દ્રારા શ કરી દેવામાં આવી છેદિલ્હીથી ભાવનગર પહોચીને તેમણે ગુજરાતનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું હતું. આશરે બે કલાક જેટલો સમય તેમણે આનાં માટે ફાળવ્યો હતો. ટૂંક સમયમાં વજડાપ્રધાન અમજાવાદ ખાતે પહોચીને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યનાં પાંચ મહત્વનાં અધિકારીઓ સાથે તે બેઠક કરશે. આ અધિકારીઓમાં સીએમ ,ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ , સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન ,રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી રહેશે હાજર. આઅધિકારીઓપીએમ ને પ્રેઝન્ટેશન રજૂ આપશે. ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વે નો ડેટા રજૂ કરાશે. એક અંદાજ પ્રમાણે તાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે ૩૦૦૦ કરોડનું નુકશાન બતાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા કેન્દ્ર કરફથી ગુજરાતને રાહત પેકેજ જાહેર કરાય તેવી સંભાવના છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments