દિલ્હી-
નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનને લઇ આજે રવિવારના રોજ વડા પ્રધાન મોદી આકાશવાણી પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં 'મન કી બાત' કરશે. આ કાર્યક્રમનો 72 મો સંસ્કરણ હશે અને પીએમ સવારે 11 કલાકે દેશને સંબોધન કરશે. આ વર્ષની છેલ્લી મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદી ખેડૂતો અને કૃષિ કાયદા પર પોતાની વાત કરી શકે છે. કૃષિ કાયદા પર ખેડૂતોના પ્રદર્શન અને કેન્દ્ર સરકારની સાથે વાતચીત વચ્ચે વડા પ્રધાન મોદી ડિસેમ્બર 2020 ના છેલ્લા રવિવારે 11 રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધન કરશે. આશા છે કે, વડા પ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા ખેડૂતો અને નવા કૃષિ કાયદા પર વાત કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments