સર સયાજીરાવ ગાયકવાડને મહાત્મા ગાંધીએ ૧૯૩૩માં યરવડા જેલમાંથી પત્ર લખી બિરદાવ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં રહેતા હરિજનો માટે શિક્ષણના દ્વાર ખોલીને એક અદ્ભુત સામાજિક કાર્ય કર્યું હતું તેને બિરદાવતો આ પત્ર હતો. તેમાં મહાત્મા ગાંધી એવો પણ ઉલ્લેખન કર્યો હતો કે, કાયદા અને અસ્પૃશ્યતા નિવારણના સંદર્ભમાં પણ સર સયાજીરાવની કામગીરી મહત્વની બની હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments