પોરબંદરઃ-
હાલ તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દશેરામાં ફરસાણ અને મીઠાઈમાં ભેળસેળ અંગે પોરબંદર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પોરબંદર શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી 16 જેટલી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારીએ 3 દુકાનોએથી ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્ર કર્યા હતા. ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ખાદ્ય પદાર્થને લઈ નીચના નિયમોનું પાલન કરવા સુચના અપાઈ છે. હાલ નવરાત્રિ અને દશેરાનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પાલિકાના ફુડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments