અમદાવાદ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું એરપોર્ટથી વડાપ્રધાન મોદી બાય રોડ સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. અહીં તેઓ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી આપવા પહોંચશે. ત્યારબાદ તેઓ નરેશ-મહેશ કનોડિયાના નિવાસ સ્થાને પણ જશે અને તેમને શ્રદ્ધાંજલી આપશે. આ ઉપરાંત શક્યતાઓ છે કે તેઓ તેમના માતા હિરાબાને પણ મળવા જશે. ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments