અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. આવતીકાલે૧૨ માર્ચ ના રોજ દાંડી યાત્રાની શરૂઆત પ્રસંગે ઉપસ્થિત રહયા બાદ ફરી રક વખત ગુજરાત ની મુકલતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ માર્ચના રોજ અમદાવાદ સાબરમતી ખાતે દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો હતો અને આઝાદીનો અમૃત મહોત્સવના કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો ત્યારે ફરી એક વખત પી.એમ ગુજરાતની મુલાકાતે છે સંભવિત રીતેં આવતા મહિને એટલે કે એપ્રિલ મહિના માં પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન સ્થિત નવી હોટલનુ લોકાર્પણ કરશે તો સાથે સાથે અન્ય કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકાર પીએમઓ સાથે સંકલન કરી ફાઈનલ પ્લાન નક્કી કરી રહી છે.