અમૃતસરઃ-
કોંગ્રેસમાં શામેલ થવાની અટકળો વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકારના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રશાંત કિશોરે આ રાજીનામું એવા સમયે આપ્યું છે. જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સૂત્રોની માનીએ તો, પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર પદ પરથી એ કહીને રાજીનામું આપ્યું છે કે, તેમણે સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના પ્રમુખ સલાહકાર પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમણે સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાઈ બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments