રાજકોટ-
રાજકોટમાં છેલ્લા ક્ટલાય દિવસથી કોરોનાનો કહેર વઘતો અને વઘતો જ જોવામા આવી રહ્યો છે. ફરી કોરોના સંદર્ભે રાજકોટને હચમચાવતી વિગતો સામે આવી ગઇ છે અને પાછલા 24 કલાકમાં રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કારણે અધધધ 22 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યુ છે. તમામ 22 દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન શહેરની જૂદી જૂદી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. આપને જણાવી દઇએ કે, પાછલા 24 કલાકમાં નોંધવામાં આવેલા 22 દર્દીઓનાં મોતમાંથી 16 દર્દીઓના રાજકોટની સિવીલ હોસ્પિટલમાં મોત નીપજ્યા છે, તો 6 દર્દીઓનાં રાજકોટની જૂદી જૂદી ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments