રાજકોટ-
ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ શુક્રવારે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આગામી રાજ્યમાં યોજાનાર મનપાની ચૂંટણી અને 8 બેઠકોની ચૂંટણીમાં જીતવાની વાત કરી હતી. આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર પણ ચૂંટણી જીતવાનો પણ સંકલ્પ કર્યો છે.
પત્રકાર પરિષદમાં તમને જણાવ્યું હતું કે, કોઈ કાર્યકર્તાને લાયકાતના આધારે જ ટીકીટ આપવામાં આવશે. પક્ષમાં કાર્યકર્તાઓની પણ વાત સાંભળવામાં આવશે. પાટીલે આગામી 30 દિવસમાં ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાટીલે રાજકોટ કાર્યકર્તાઓના અભિવાદન સમારોહના સંબોધનમાં પણ જણાવ્યું હતું કે, રાજકોટ ભલે મુખ્યમંત્રીનું હોમટાઉન છે, પરંતુ અહીં પણ લાયકાતના આધારે જ ચૂંટણી ટીકીટ આપવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments