રાજકોટ-
રાજકોટ શહેરમાં શુક્રવારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે કુલ 5 લોકોના આગમાં ભૂંજાઈ જવાથી મૃત્યું થયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કલેક્ટરે આપેલી જાણકારીમાં જાણવા મળ્યું છે. આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ
તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે રાજકોટના એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ખરેખર દુઃખદ છે. અમદાવાદમાં પણ ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments