રાજકોટ-
રાજકોટના રજપૂત પરિવાને ચોટીલા પાસે અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં રજપૂત પરિવારના 13 સભ્યોને ઇજા પહોંચતાં ચોટીલા અને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે અંતર્ગત કોઠારીયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર પાસે શિવધારા મહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે જેટલા કુટુંબ સુરાપુરા ના દર્શન અર્થે જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલાના પાસે છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના 13 જેટલા લોકો ઘાયલ થયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments