અમદાવાદ-
શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, તો આજના દિવસે બ્રાહ્મણો પવિત્ર જનોઇ બદલતા હોય છે. મોડાસાના ગોકુલેશનાથજી મંદિર નજીક આવેલી બ્રાહ્મણ સમાજની વાડીમાં સિમિત સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતાં અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી. આ વર્ષે કોરોના વાઈરસને કહેરને લઇને ભુદેવોની સંખ્યા ઓછી રાખી પવિત્ર દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments