રાજકોટ-
માંગરોળમાં રામ જન્મોત્સવ (રામનવમી)ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વર્ષે સમગ્ર દેશ તેમજ રાજ્યભરમા આવેલી કોરોના મહામારી તેમજ સરકાર ગાઈડ લાઈનને ધ્યાને લઈ આ વર્ષે શોભાયાત્રા મોકુફ રાખવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ બરંગદળ દ્વારા માંગરોળ ધુન મંદિર બહારકોટ ખાતે બપોરે 1 વાગ્યે મહા આરતી કરવામાં આવશે તેમજ તમામ હિન્દુ પરીવારો તા. 21/4 બુધવારે હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન શ્રીરામ નો જન્મોત્સવ (રામનવમી)નાં દિવસે દરેક હિન્દુ પરિવારો પોતાના પરીવાર સાથે તેમના ઘરે શ્રીરામ ભગવાન ની આરતી તેમજ ધુન કરવી તેમજ સાંજે ઘર આંગણે રંગોળી તેમજ દિપ પ્રગટાવી રામ જન્મોત્સવ દિવાળી ની જેમ ઉજવવા આહવાન કરવામા આવ્યું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments