અમદાવાદ-
રામકથાકાર મોરારી બાપુએ આજે મંગળારે સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોરોનાની રસી લીધી હતી. આ પ્રસંગે મોરારી બાપુએ કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં જાહેર જનતાને સામેલ થવા અપીલ કરી હતી. કોરોના વેક્સિન વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય અને વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લઇને રાષ્ટ્રીય કામમાં સહયોગ આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારના દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે મોરારી બાપુએ એક જવાબદાર નાગરિક તરીકે મંગળવારે કોરોનાની રસી લઇને વધુમાં વધુ લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રેરણા મળી રહેશે તેવી આશા છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments