તાજેતરમાં નવરાત્રી દરમિયાન ચરોતરના વણાકબોરી થર્મલ ખાતે મુખ્ય ઈજનેરના માર્ગદર્શનમાં સંપૂર્ણ પંચગવ્ય ગૌ ગોબરના બનાવેલાં ૮૦૧ દીપ પ્રગટાવીને વિશેષ ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો.